#video મારા અને મારા પતિ વચ્ચે કોઈ માથાકૂટ નથી થઈ : પદ્મિનીબા વાળા...જુઓ વિડિઓ...
રાજકોટ : ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળાની પ્રેસ કોન્ફરન્સ : મારા પતિ ખૂબ જ સારા છે : મારા અને મારા પતિ વચ્ચે કોઈ માથાકૂટ નથી થઈ : મારા પતિ દ્વારા મને માર મારવામાં નથી આવ્યો : મને મારા પતિ દ્વારા ઘરમાંથી બહાર કાઢવામાં નથી આવી : હું મારા ઘરમાં જ છું : હું હિન્દુત્વને લઈને ચાલુ છું : આજે સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે : કીર્તિ પટેલ દ્વારા બનાવવામાં આવેલ વિડીયો મામલે આપ્યો જવાબ : હું કેટલાક લોકોને જવાબ આપવા નથી માંગતી : મહાસંમેલન પૂર્વે હું જ્યાં પણ જતી ત્યાં મને ચેર આપવા દેવામાં નહોતી આવતી : સંકલન સમીતીના કેટલાક લોકો વિડીયો ના આવવો જોઈએ તેવો પણ આગ્રહ રાખે છે : હું આંદોલનની સાથે છું : હું ધર્મ રથનું સ્વાગત પણ કરવાની છું : હું હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ નથી : સંકલન સમિતિ વંટોળ લઈ આવી છે : પરષોત્તમ રૂપાલા દ્વારા જે અપીલ કરવામ આવી છે તે અંગે હું સમાજ પર સોંપું છું : સમગ્ર આંદોલનમાં રાજકીય પક્ષ આવ્યો જ ક્યાંથી? : અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો ત્યારે લોકો પણ પ્રશ્ન પૂછશે કે શું તમે કોંગ્રેસી છો? : સત્ય છે તેની સાથે પદ્મિનીબા ઊભા છે : મારા પરિવારને કઈ પણ થયું, ફેક ન્યુઝ વાયરલ કરનારને હું મૂકવા નથી : પદ્મિનીબા આત્મહત્યા કરી લેશે એવું તમે ક્યારેય વિચારતા પણ નહી : જો મે ભાજપ પાસેથી પૈસા ખાધા હોઈ તો મારા વિરૂદ્ધમાં પુરાવા લઈ આવો : પૈસાની વાત તદ્દન ખોટી છે, પૈસા માટે નહોતું કર્યું : મારા સમાજ માટે મે ભાજપ સાથે દુશ્મનાવટ કરી છે : મને માનસિક રીતે પરેશાન કરવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે : કયાંક ને કયાંક મારા વિરોધીઓ વધુ થઈ ગયા છે : રૂપાલા વિરુદ્ધ પ્રચાર પ્રસાર યથાવત રહેશે : રાજકારણ રચાઈ ગયું છે, સ્વાભિમાનની વાત મને ક્યાંય દેખાતી નથી #rajkot #sanjsamachar #padminibavala
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy