(સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી,તા.29
ઝાંઝરડા રોડ પર ન્યુ અન્નપુર્ણા ચાટ ફૂડ કોર્નરનો શુભારંભ થયો છે જે સ્વાદ રસીકો માટે નવુ નજરાણું છે. કુંજ વિહારી સ્વામી, નવતમ સ્વામી, નારાયણ સ્વામી સહીત આગેવાનોની હાજરીમાં આ ફૂડ કોર્નરનો પ્રારંભ થયો છે.
ઝાંઝરડા રોડ જૂનાગઢ ખાતે ધોરાજીનું ફેમસ ન્યુ અન્નપુર્ણા ચાટ ફૂડ કોર્નરનો શુભારંભ કરેલ છે. આ તકે ચાટફૂડ કોર્નરમાં ઘણી બધી વસ્તુઓ મળશે અને ધોરાજીનો સ્વાદ દાઢે ચોટશે.આ તકે વી.ડી.પટેલ, ભરતભાઈ શીરોયા, બાદલ બાબરીયા, મહેશ પટેલ, રાજુભાઈ બાબરીયા સહીતના લોકો હાજર રહી સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy