માધવપુર(ઘેડ) ગામે રામદેવપીર મહારાજનો મહાયજ્ઞ મંડપમાં જયનાદ ગુંજી ઉઠયો છે 50 થી વધુ ગામોના શ્રધ્ધાળુઓ પ્રેમ પ્રસાદ-સંતવાણીનો લાભ લઈ રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ સમાજનાં સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી રહ્યા છે.પોલીસ અને હોમગોર્ડઝ જવાનો દ્વારા સુરક્ષા જાળવવામાં આવી રહી છે. (તસ્વીર: કેશુભાઈ માવદીયા માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy