જેતપુરના અખંડાનંદ આશ્રમે 29મો પાટોત્સવ અને યજ્ઞ ધામધુમથી સંપન્ન

Local | Dhoraji | 26 April, 2024 | 01:37 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.26
જેતપુરના અખંડાનંદ આશ્રમ ખાતે 29મો પાટોત્સવ અને યજ્ઞ કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો. અખંડાનંદ આશ્રમમાં 1995ના રોજ કરાયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિતે આ વર્ષે યજ્ઞ યોજાયો હતો.

જેમાં તા.9/4 થી 17/4 સુધી માતાજીની સ્તુતી તથા ગરબા તા.22/4ના સોમવારે માતાજીની અભિષેક વિધિ, ત્યારબાદ ડાક ડમરૂ સાથે માતાજીની સ્તુતી તા.23/4ના મંગળવારે નવચંડી યજ્ઞ અને સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિકોત્સવનો બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj