રાજુલા આહિર સમાજની વાડી ખાતે મુરલીધર મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું.જેમાં ડો.સ્વામી વિમલાનંદજી મહારાજ દ્વારા વ્યાસપીઠ પર બિરાજી પોતાની સુમધુર વાણીથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવેલ.
કથા દરમિયાન યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,મનુભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને હિંમતભાઈ નકુમ સહિતના કાર્યકરો દ્વારા ખડેપગે હાજર રહી તન મન અને ધનથી સેવાનો લાભ આપતા સંતોનો રાજીપો મેળવેલ તેમ લાલજીભાઈ જીંજાળાની યાદીમાં જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy