પૂ. જલારામ બાપાની રર1મી જન્મજયંતિ દિને જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા પૂજન-અર્ચન સાથે અન્નકુટ દર્શન યોજાયેલ જેનો 7 હજાર ભાવિકોએ લાભ લીધો હતો. તમામ ભાવિકોને ડ્રાયફ્રુટ ખીચડીની પ્રસાદી આપવામાં આવી હતી. હંસાબેન હિંડોચાએ વ્યવસ્થા જાળવી હતી.
Register now for Event
Your submission is received and we will contact you soon