બેંગ્લોર, તા.30હાલ કર્ણાટકના રાજ્યપાલ તેમજ રાજકોટના લોકપ્રિય નેતા વજુભાઇ વાળાએ કેશુભાઇના નિધનના સમાચાર સાંભળીને શોક વ્યકત કર્યો હતો. તેમણે શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે આપણે એક પીઢ રાજનેતા, કાર્યક્ષમ નેતા, મહાન લોકસેવક તેમજ મજબૂત ખેડૂત હતા.
Register now for Event
Your submission is received and we will contact you soon