રાજકોટ, તા. ર6કુતિયાણાના રસુલવાડીમાં રહેતા જેતાભાઇ કાનાભાઇ કાનાવદરા (ઉ.વ.પપ) નામના પ્રૌઢ તા. 20/2ના રોજ પોતાની પિયાગો રિક્ષા લઇને પોરબંદર હાઇવે પર જતા હતા ત્યારે ધર્મપુરના પાટીયા પાસે રીક્ષા પલટી ખાતા...
રાણાવાવ એસબીઆઇ બેંક તરફથી પેન્શનરોને ગોલ્ડ લોન અને બેંકની પર્સનલ લોનની સરસ માહિતી આપવા માટે રવિભાઇ પટેલ, તેમજ ચુડાસમાનો આભાર માન્યો હતો. (તસવીર : સુનિલ ચૌહાણ-રાણાવાવ)...
પોરબંદર તા.17ભગવાન શ્રીરામચંદ્રજીનું ભારતની ધરાધામ પર અવતરણ અનેકોના ઉદ્ધાર માટે થયું હતું. માટે જ આપણે કહેવું જોઈએ કે ભગવાન રામે રાવણને માર્યો નથી, પરંતુ તાર્યો છે. એ જ રીતે માત્ર મારીને તારવાની જ વાત...
પોરબંદર તા.16જેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઈ છે. માટે જ આપણે ત્યાં રામરોટી શબ્દ છે. અહીં તો રામકથ...
પોરબંદર, તા.16શ્રીહરિ મંદિર 15માં પાટોત્સવના પાવન અવસરે સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝના શ્રીમુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના આજના બીજા દિવસના પ્રારંભે મુખ્ય યજમાન જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણ...
પોરબંદર, તા.15શ્રીહરિ મંદિર 15માં પાટોત્સવના પાવન અવસરે સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રી મુખેથી ચાલી રહેલી શ્રીરામ કથાના આજના બીજા દિવસના પ્રારંભે મુખ્ય યજમાન જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા દ્વારા...
(સુનીલ ચૌહાણ) રાણાવાવ તા. 5: આપણા શરીરને સ્વસ્થ રાખવું એ આપણી ફરજ છે.-જો શરીર સ્વસ્થ નહી હોય તો મન મજુબત અને સ્પષ્ટ નહી બને.-ગૌતમ બૃધ્ધ વૈશ્વિક મહામારીએ આપણી જીવન જીવવાની પધ્ધતિ ઉપર અનેક રીતે અસર...
રાજકોટ, તા. 30સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કોરોના વેકસીન રસીકરણ સાથે કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાયો છે સાથે ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સારવારમાં સ્વસ્થ થતા રજ...
રાજકોટ તા.19રેલવે દ્વારા 21 જાન્યુઆરી 2021થી વેરાવળ-અમદાવાદ અને પોરબંદર-મુઝફફરપુર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવશે. વેરાવળ-અમદાવાદ સ્પેશ્યલ તા.21 જાન્યુઆરીથી દરરોજ રાત્રે 21.50 વાગ્યે ઉપડીને મધરાત...
ઉના, તા. 11અંજાર ગામે રહેતા કાકા ભત્રીજાને જમાદારે સામાન્ય બોલાચાલીમાં પોલીસ સ્ટેશને લાવીને મારમારી ગાળો આપી જ્ઞાતિ વિરૂધ્ધ અપમાન કર્યા અગેની દેલવાડા પોલીસ ચોકીના જમાદાર ધાંધલ સામે અંજાર ગામે રહેતા રણ...
ઉના, તા. 11ગીરસોમનાથ જીલ્લાના સૈથી મોટા તાલુકો ઊના આવેલ છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જનસંખ્યા ઉપરાંત અરબી સમુદ્રના કંઠાળ 20 કિ.મી. અંતરમાં આવેલ છે. આ ઉપરાંત નજીકમાં ગીરગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રા...
રાજકોટ તા.31યુકેમાં કોરોનાનો ભયાનક નવો સ્ટ્રેઈન જોવા મળતા દુનિયાભરમાં ફરી ભયનું લખલખુ પ્રસરી ગયુ છે. ફરી એકવાર હવાઈ સેવાઓ પર પ્રતિબંધ લાદવાના નિર્ણયો લેવા છે. ભારતમાં પણ યુકે, યુરોપથી આવતી ફલાઈટો બંધ ...
રાજકોટ તા.30કુતિયાણા તાલુકા પંચાયત, કચેરીમાં નોકરી કરતા રાજેન્દ્રકુમાર કાંતીલાલ વેડીયા, જુનીયર કલાર્ક તરીકે તા.1/10/1986ના રોજ નોકરીમાં જોડાયેલ હતાં. જેઓની ગ્રેચ્યુઇટી તા.1/10/1996થી ગણવામાં આવી હતી અ...
(સુનીલ ચૌહાણ) રાણાવાવ, તા.30વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેક વિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્ય સમાજ ખાતે દેશભકત સ્વામી શ્રધ્ધાનંદજીના 94મા બલિદાન વિશેષ દિનની ઉજવણીનું આયોજન કરવામાં ...
ભાણવડ તા. ર6 : પોરબંદરમાં લોહાણા પરીવારની દીકરી સાધનાએ સમાજમાં દીકરો દીકરી એક સમાન હોવાની વાતને સાર્થક કરી હતી. તેના પિતાના અવસાન બાદ આ દીકરીએ નનામીને કાંધ આપી હતી અને અગ્નિ સંસ્કાર પણ પોતાના હસ્તે કર...