(ફારૂક ચૌહાણ)સુરેન્દ્રનગર, તા.25અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગઈકાલે એસ.ટી. બસમાં રાજકોટ આવી રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારીઓને બંધક બનાવી રૂા.3 કરોડની કિંમતના સોના સહિત 4 કરોડની લુંટ કરવામાં આવી હોવાનું સ...
(ફારૂક ચૌહાણ)વઢવાણ, તા.25સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 28મી ફેબ્રુઆરીના દિવસે સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને લીમડી ધાંગધ્રા સહ...
વઢવાણ, તા.25ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોન્ચ કરવામાં આવેલા ઈ-એપિક એપ્લિકેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જેનો સુરેન્દ્રનગર જિલ્...
વઢવાણ, તા.25સુરેન્દ્રનગર શહેરના નવકાર સાપ્તાહિક ના તંત્રી રાજેશભાઈ શાહ નો આજે જન્મદિવસ છે. ઓગણ સાઈઠ વર્ષ પૂર્ણ કરી અને આજે સાઈટમાં વર્ષમાં મંગલ પ્રવેશ પરિવારજનો દ્વારા તેમનું જીવન નીરોગી રહેએ માટે ઈશ્...
વઢવાણ, તા.25સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સેવા સહકારી મંડળીઓમાં હોદ્દેદારો દ્વારા ઉચ્ચાપત અને છેતરપીંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાની સાપર જુથ સેવા સહકારી મંડળીમાં તત્કા...
વઢવાણ, તા. 25સુરેન્દ્રનગર જનકલ્યાણ ફાઉન્ડેશન સતત પોતાના સારા કામગીરી અને સેવાકીય કામગીરીથી સારી એવી નામના સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભી કરી છે જ્યારે ઉનાળાની સિઝનમાં કુંડા વિતરણ થી લઈ અને અબોલ પક્ષીઓ પશુ...
વઢવાણ, તા.25થાન તરણેતર બાયપાસ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જે રસ્તો ઠેક ઠેકાણેથી તૂટી જતા વાહનચાલકો, ઉદ્યોગપતિઓ તથા આમ નાગરિકો પરેશાન થઇ ઊઠયા છે. ત્યારે તંત્ર દ્વારા ફકત ત્રણ ટ્રેક્ટર મોરમ નાંખી અ...
વઢવાણ, તા.25સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા ના.પો.અધિ. એચ.પી.દોષીની સુચનાથી તથા પો.સબ.ઈન્સ ડી.ડી ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આજરોજ પો.હેડકોન્સ જયદીપભાઇ 5 પ્રભુભાઇ તથા વિક્રમસિંહ ...
વઢવાણ, તા. 25સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે જિલ્લાના હાઇવે ગોઝારા બની જવા પામ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરા વટામણ હાઈવે ઉપર વધુ એક અકસ્માતનો ...
વઢવાણ, તા.25સુરેન્દ્રનગર જિલ્લો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને તેના ક્ષેત્રમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી રેડિયો સ્ટેશન ન હોવાના કારણે વૃદ્ધોને રેડીયો સાંભળવામાં ભારે તક...
(ફારૂક ચૌહાણ) સુરેન્દ્રનગર તા.25ગઇકાલે સવારે અમદાવાદથી પાંચ કિલો સોનુ લઇ રાજકોટ જવા નીકળેલા બે આંગડીયા પેઢીના કર્મચારીઓને એસટી બસમાંથી ઉતારી 6 જેટલા શખ્સો કારમાં બેસાડી ખેડા નજીકના વાસણા ગામ પાસે લઇ ગ...
(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.24સ્થાનિક સ્વરાજયોની ચૂંટણીના હવે નગારે ઘા વાગી રહયા છે ત્યારે આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતનું મતદાન યોજાવાનું છે ત્યારે આજે લખતર તાલુકા કો...
(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.24ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા કોરોના કાળથી પેસેન્જર ટ્રેનના આવન જાવન પર પ્રતિબંધ ફરમાવેલો તે હજી પણ હટાવાયો નથી. આગામી તા.1 માર્ચ,2021થી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન શરૂ થશ...
સુરેન્દ્રનગર કલેકટર ઓફિસ માં આવેલી માહિતી કચેરી ની ઓફિસમાં પ્રવેશ દ્વારના વહેલી સવારે પોપડા પડી જવા પામ્યા છે સુરેન્દ્રનગર શહેરની કલેકટર કચેરીમાં આવેલી માહિતી ખાતાની ઓફિસ નું બાંધકામ અનેક વર્ષ જૂનું હ...
(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.24સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ની પાસે આવેલા શૌચાલયના બારણા ગાયબ થયા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની દરકાર લેવામાં આવતી નથી ત્યારે અનેક વિસ્તારોમાં આ રીતે બારણાઓ ગાયબ થઈ ગયાની ઘટના બની...