(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૫ ભાવનગરમાં આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૩૬ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરુષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ...
રાજકોટ તા.25છેલ્લા ચાર-પાંચ દિવસથી જૈનોમાં પરમ પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં શ્રી આદેશ્ર્વર ભગવાનની પુજા-અર્ચના પહેલાની જેમ ફરી કરવા મળશે કે નહી અને લઈને ભાવિકોમાં જબરદસ્ત અસમંજસ ફેલાયુ છે. એનું કારણ છ...
(વિપુલ હિરાણી) ભાવનગર, તા. 25ભાવનગર મ્યુ. કોર્પો.માં 13 વોર્ડમાં 52 બેઠકોની ચૂંટણી થવાની છે તે માટે ઉમેદવારી માટે ભાજપમાંથી ટિકિટવાંચ્છુઓનો રાફડો ફાટ્યો છે. ભાવનગરમાં ગઈકાલે ઉમેદવારો પોતાના સહાયક...
(વિપુલ હીરાણી) ભાવનગર તા. 25 : ભાવનગરમાં યુવાનની હત્યા અંગે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. જયારે અન્ય ત્રણ હજુ ઝડપાયા નથી. માનેલી બ્હેનની છેડતી કરનારને ઠપકો આપતા ચાર શખ્સોએ તલવાર, છરી, પાઇપ વડે જીવલેણ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૪ભાવનગરના જુના રતનપર ગામેથી કુંજ પક્ષીનો શિકાર કરતા બે શખ્સો ઝડપાયા હતા. વનવિભાગની ટીમે બન્ને આરોપીઓને મૃત કુંજ પક્ષી સાથે પકડી પાડી ગુનો નોંધ્યો હતોભાવનગર વન વિભાગ અને બોટાદ ...
ભાવનગર: ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં જકાતનાકા પાસે એક યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. જેના પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.હત્યાના...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૪ ભાવનગરમાં આજરોજ ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૩૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ આવતા ત...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૩ ભાવનગરમાં આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૩૧ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૫ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ...
રાજકોટ તા.23શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની યાદી અનુસાર ગત તા.29-12-2020ના શ્રી શેત્રુંજય ગીરીરાજ તથા શ્રી ગીરનારજી પર્વતાધિરાજ ઉપરના જિનાલયોમાં પરમાત્માની પૂજા માટેની મંજુરી માંગતો પત્ર રાજયના મુખ્યમંત્રી...
ભાવનગર તા.23 :ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બોર તળાવ વીસ્તારમાં રહેતા અસ્થિર મગજના યુવકનો મૃતદેહ યુનિવર્સિટી પાસેના પેડક વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બોર તળાવ ધોબી સોસાયટીમાં રહેતો મુબારક અકબરભાઇ ...
રાજકોટ તા.23શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની યાદી અનુસાર ગત તા.29-12-2020ના શ્રી શેત્રુંજય ગીરીરાજ તથા શ્રી ગીરનારજી પર્વતાધિરાજ ઉપરના જિનાલયોમાં પરમાત્માની પૂજા માટેની મંજુરી માંગતો પત્ર રાજયના મુખ્યમંત્રી...
ભાવનગર તા. ર3 6 વર્ષ પુર્વે ભાવનગરની સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપી સામેનો કેસ ભાવનગરના સ્પે. જજ (પોકસો) અને ફોર્થ એડીશ્નલ સેસન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની જુદી જુદી ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.૨૨ ભાવનગરમાં આજરોજ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૨૪ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૪ કેસ નોંધાયા છે. જ્યાર...
ભાવનગર તા. 22 : ભાવનગર પંથકની સગીરાને ધમકી આપી ત્રણ વાર દુષ્કર્મ આચરી બાદમાં આરોપીએ સગીરાની સગાઇ થવાની હોય તે વાતની જાણ થતા તેના મંગેતરને તેણીનાં બીભત્સ ફોટા તેમજ મેસેજ મોકલતા આ અંગે પોલીસ ફરીયાદ નોંધ...
ભાવનગર તા.22કોરોના કાળની વૈશ્વિક મહાવ્યથાના વિષને વિદારવા માટે તલગાજરડા વૈશ્વિક વ્યાસપીઠ દ્વારા કથા સત્સંગ રૂપે પુન: નિરંતર શ્રોતાઓને સુધાપાન કરાવી રહી છે. કોરોનાનો ડર અને દર ઘટ્યાં છે. છતાં પૂરી સતર્...