જસદણ તા.9ભાવનગર બહારની વ્હોરાવાડ નજમી હોલ ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી રક્તદાન કેમ્પ યોજી રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને વ્હારે આવતું બુરહાની ગ્રુપના પરોપકારી સભ્યો દ્વારા તાજેતરમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.8ભાવનગરમાં આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કુલ કેસોની સંખ્યા ૬,૦૮૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ નો...
(વિપુલ હિરાણી)ભાવનગર: રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે. તે દરમિયાન ભાવનગરમાં કોંગી મહિલા ઉમેદવારનું ફોર્મ રદ કરવા આવ્યું છે. ફોર્મ અને મેન્ડેટમાં અલગ - અલગ અટક લખી હોવાથ...
રાજકોટ, તા. 8શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સંચાલિત જૈન તીર્થોમાં પરમાત્માના દર્શન પૂજન માટે અનિચ્છએ થોડાક પ્રતિબંધો મુકાયેલા હતા. હાલમાં કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થયેલો જણાતા પેઢી સંચાલિત તીર્થોમા...
ભાવનગર તા.8ભાવનગર જિલ્લાના તળાજા માંથી એલ.સી.બી એ રહેણાંકી મકાનમાંથી વિલાયતી અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દાઠા પોલીસે કુંડવી ગામમાંથી દારૂ ના ચપટા પકડી એક આરોપી ને પકડીલીધો હતો.એલ.સી.બી બ્રાન્ચના જ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૭ આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૬ ભાવનગર મહાનગરપાલિકાની ૨૧ મીએ ચુંટણી યોજાવાની છે, જ્યારે આજે તા. ૬ ને શનિવારે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આજે ભાવનગરની તમામ ચૂંટણી શાખાઓ ખાતે ઉમેદવારોની ભારે ભ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા. ૬ ભાવનગરમાં આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૯ થઇ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ મળી કુલ ૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આ...
(વિપુલ હિરાણી) ભાવનગર તા.6ભાવનગર જિલ્લામાં હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયાને અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેમજ લોકો નિર્ભયતાથી કોઇપણ પ્રકાર...
(વિપુલ હિરાણી)ભાવનગર તાઃ 5ભાવનગરમાં આજરોજ ૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૦૭૬ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રિપોર...
રાજકોટ તા. 5 : ભાવનગરના વરતેજ ગામ નજીકના થળસર ગામે નજીવી બાબતે મારા મારી સર્જાતા એક આધેડનું મોત નીપજેલ. આ બનાવમાં ચાર શખ્સો સામે હત્યા સહીતનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડી. સ...
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.5ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ આજે બપોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આગામી તા. 21 ફેબ્રુ.એ યોજાનાર ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભ...
ભાવનગર તા.4ભાવનગર ના સિંધી વેપારી યુવાન ગત.તા 23 ના રોજ તળાજા ખાતે ધંધાર્થે આવેલ હતા.આ વેપારી યુવક તળાજા થી ગુમ થયા ની અહીં પોલીસે નોંધેલ ફરિયાદ બાદ દસ દિવસ ની તપાસ માં ચોંકાવનારો ખુલાસો પોલોસે કર્યો ...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.4ગત તા.31 ના રોજ વેક્સિનેશનના બીજા તબક્કામાં કોરોના કાળમાં પ્રથમ હરોળમાં રહીને કોરોના સામેનો જંગ લડેલા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં...
(વિપુલ હિરાણી)ભાવનગર તા.૩ ભાવનગરમાં આજરોજ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૬,૦૬૫ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ ...