અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીંના પીઆઈ આર.એલ. ખરાડી સહિત 10 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હજુ પણ 60 પોલીસ જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે ત્ય...
પાલનપુર, તા.2પાલનપુર-આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનોના મોત થયા હતા જ્યારે બે લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. એક ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી ...
ગાંધીનગર, તા. રસમગ્ર ગુજરાત આજે કોરોનાના આતંક વચ્ચે લડી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લા ખાતે બીજેપીના નેતાના ઘરે યોજાયેલા સગાઈ પ્રસંગમાં ઉમટેલી ભીડ મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ મામલે કોર...
ગાંધીનગર, તા.2સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાત પણ કોરોનાથી બેકાબૂ બની રહ્યું છે. ત્યારે સરકારે લાદેલા નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં માસ્ક વિના ફરતા બે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહ...
ગાંધીનગર, તા. 1ઉત્તર પ્રદેશમાં વધી રહેલી ‘લવ જેહાદ’ની ઘટનાઓને રોકવા માટે રાજ્યની યોગી આદિત્યનાથની સરકારે વટહુકમ પાસ કરી દીધો છે. 24 નવેમ્બરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વટહુકમ પાસ કરવા...
ગુજરાતમાં કોરોના કહેરના પગલે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવાનાર છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં ...
રાજકોટ તા. 1 કોરોના રીકવરી રેટ મામલે ગુજરાત પટકાયુ છે. ટોપ 10માં પણ ગુજરાતનું સ્થાન આવ્યુ નથી. આ યાદીમાં આસામ અને આંધ્રપ્રદેશ ટોપ પર છે. જયારે 16 રાજયોમાંથી ગુજરાત 13માં સ્થાને છે. છેલ્લા એક માસમાં 2 ...
અમદાવાદ, તા.1ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જે ખૂબ ભયાનક સાબિત થઈ રહી છે. દર્દીઓની સંખ્યા તો વધી જ છે સાથે મૃતકોનો આંકડો પણ વધી રહ્યો છે. સામાન્ય લોકો સાથે કોરોના દર્દીની સારવાર ક...
ગાંધીનગર, તા.1ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં આવેલા ઉછાળાબધ્ધ હવે રાજ્ય સરકાર શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરે તેવું બહુ લાગી રહ્યું નથી. અગાઉ તા.23 નવેમ્બરથી સ્કુલ ખોલવા સરકારે જાહેરાત કરી હત...
અમદાવાદ, તા.30ગુજરાતમાં કોરોના સંક્રમણને લઇ અમદાવાદ હોટસ્પોટ બન્યુ છે ત્યારે સંક્રમણ અટકાવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં માસ્ક પહેર્યા વગર કોઇપણ વ્યકિતને યુનિવર્સિ...
લુણાવાડા, તા. 30રવિવાર સવારે લુણાવાડાથી માલપુર તરફ આવતાં ચોરીવાડ ચાર રસ્તા પાસે લુણાવાડા તરફથી આવતી મારૂતિ કારનું ટાયર ફાટતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ટકરાતાં બે ટુકડા થત...
અમદાવાદ, તા. 30કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે આજે અમદાવાદમાં ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. 7...
અમદાવાદ, તા. 30 અમદાવાદ ગ્રામ્યના હાથીજણ વિસ્તારમાં કાકાએ તેના સાગરીત સાથે મળી 7 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.આ અંગે મળતી વિગત મુજબ શુક્રવારે વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહે...
ગાંધીનગર, તા. 30રાજ્યના પાટનગરમાં આવેલ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરને કાલ તા.1લીથી 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કોરોનાના સં...