રાજકોટ, તા.77 ડિસેમ્બર એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્...
અમદાવાદ તા.5વિશ્ર્વમાં કોરોનાના કહેરના પ્રારંભમાં યુરોપના દેશોમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા એટલી વધી હતી કે કબ્રસ્તાનમાં મૃતદેહ માટે વેઈટીંગ થતું હતું, આવા દ્દશ્યો આજકાલ કોરોનાના વધતા જતા કેસોને લઈને અ...
ગાંધીનગર તા.5મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ રૂા.711 કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી, આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ...
ગાંધીનગર તા.5કૃષિ કાનૂનના વિરોધમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે આ મુદે ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુએ મૌન તોડીને જણાવ્યું હતું કે ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વિના...
રાજકોટ, તા.5આગામી તા.7મીના સશસ્ત્ર સેના ધ્વજ દિન છે. આ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિતે શુભેચ્છા વ્યકત...
અમદાવાદ તા.5ગુજરાતમાં કેટલાક દિવસોથી કોરોના કેસની સંખ્યા 1500 આસપાસ રહી છે. ત્યારે તબીબોએ એવી ચોંકાવનારી વિગતો આપી છે કે અગાઉની સરખામણીએ લોકો બેફીકર થઇ ગયા છે અને 50 ટકાથી વધુ દર્દીઓ તો કોરોના ફેલાઇ ગ...
અમદાવાદ તા.પગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો પણ 215819 થયો છે તો મૃત્યુઆંક પણ 4049 થયો છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્ય સચિવ ડો. અનિલ મુકીમના અધ્યક...
અમદાવાદ તા.5ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્રએ ગુજરાતથી આવતા તમામ લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. જોકે, લોકોએ તેના માટે પણ જુગાડ શોધી લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ વ્યક...
અમદાવાદ તા.4ઝાયડસ કેડિલાની કોરોના વેકસીન પેગીલેટેડ ઈન્ટરફેરોન અલ્ફા-2બીના ત્રીજા તબકકાના ટ્રાયલ શરુ કરવાની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયાએ મંજુરી આપી છે.કંપનીના જણાવ્યા પ્રમાણે કલીનીકસ ટ્રાયલમાં તેની બ...
ગાંધીનગર તા.4રાજ્યના શિક્ષકો દ્વારા 4200 ગ્રેડપે અને અન્ય વણ ઉકેલાયેલ પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાંય કોઈ ઉકેલ નહીં આવતા આખરે શિક્ષકો લડી લેવાના મૂડમાં જણાતા નાયબ મુખ્ય...
ગાંધીનગર તા.3વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીના 35માં જન્મદીને તેમને શુભેચ્છા આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે યુવાનોએ મીણબતી સળગા...
ગાંધીનગર તા.3રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદાજીત 6 હજાર સરકારી શાળાઓ બંધ કરવાના નિર્ણયને સરકાર તાત્કાલીક રદ કરે તેવી અપીલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્...
ગાંધીનગર તા.3કેન્દ્ર દ્વારા કોવિડ 19 અંગે ની અનલોક ની ગાઈડલાઈન સ્થાનિક કક્ષાએ જરૂરી તપાસ કરી લગ્ન અંગેના આયોજન કરવા દેવાય છે. જયારે મરણ પ્રસંગમાં પણ 50 લોકો ને જ છૂટ અપાઈ હોવાનો સ્વીકાર ગૃહ રાજય મંત્ર...
રાજકોટ તા.3ગુજરાતમાં કોરોના સંક્રમણના ફરી વધેલા કેસ વચ્ચે હાઇકોર્ટ દ્વારા રાજય સરકારને માસ્ક નહી પહેરનાર તથા સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાના અન્ય નિયમોનું પાલન નહી કરનારને કોવિડ કેર સેન્ટરમાં નોનમેડીકલ સ...
અમદાવાદ તા.3અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીંના પીઆઈ આર.એલ. ખરાડી સહિત 10 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હજુ પણ 60 પોલીસ જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે ...