અમદાવાદ તા.11અમદાવાદમાં નશો કરી કાર ચલાવતા વૃઘ્ધ વકીલે સાત વાહનોને હડફેટે લીધા હતા. બેકાબુ કારની ઠોકરથી બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવના પગલે ટોળાએ કાર ચાલકને માર માર્યો હતો અને કારમાં તોડફોડ કર...
રાજકોટ તા.11રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ, માજી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ જેનું કુલનાયકપદ શોભાવેલ છે તે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ...
અમદાવાદ, તા. 11ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયગાળામાં માર્ચ મહિનાથી મે મહિના સુધીના 68 દિવસના લાંબા લોકડાઉન અને ત્યારબાદ પણ ચાલુ રહેલા નિયંત્રણોના કારણે વ્યાપાર રોજગારને મોટો ફટકો પડયો છે અને રાજય સરકા...
અમદાવાદ તા.11દેશભરમાંથી ફિલીપીન્સ સહિતના દેશોમાં એમબીબીએસ કરીને પરત આવનારા વિદ્યાર્થીઓની માર્કશીટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા એક ટ્રૂ કોપી કરી આપવામાં આવે છે. હાલની સ્થિતિમાં આગામી તા.10 સુધીમાં આ ટ્...
અમદાવાદ, તા. 10અમદાવાદ સાયબર સેલે આજે શહેરમાંથી આધાર કાર્ડનો ડેટા વેચવાનું કૌભાંડ ઝડપી પાડયુ છે અને એક આરોપીની ધરપકડ કરી છે. પ્રશાંત પ્રકાશભાઇ શાહ (ઉ.વ.37, રહે. શાંતિધામ ફલેટ, અમદાવાદ) નામનો આરોપી પોત...
અમદાવાદ, તા. 10આગામી સમયમાં સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં તમામ કોર્પોરેશનો પર ચૂંટણી લડવા તૈયારી શરૂ કરી દીધી છે. આજે અમદાવાદ ખાતે આપ દ્વારા 10 સ્થળો પર મહોલ...
ગાંધીનગર તા.10રાજ્યમાં કોવિડ 19 ની વિકટ સ્થિતિ વચ્ચે માસ્ક નહી પહેરનારા બે જવાબદાર લોકોને કોવિડ કેર સેન્ટરમા સેવા આપવાની સજા કરવાના મામલે ગુજરાત સરકારે ગઇકાલે સુપ્રીમ કોર્ટમા રજૂઆત કરી હતી.અને આવી સજા...
રાજકોટ, તા. 10ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના નિવાસસ્થાને શુભ પ્રસંગ આવી રહ્યો છે. રૂપાણી દંપતિના પુત્ર ઋષભ રૂપાણીના ગોળધાણા ખાવા માટેનું મુહૂર્ત નિશ્ચીત થયું...
નવી દિલ્હી ખાતે ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવી દિલ્હી ખાતે આજે નવા ...
અમદાવાદ, તા.10કોરોના કાળ વચ્ચે આમ આદમીથી માંડીને વિવિધ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રોમાં અનેકવિધ પરિવર્તન જોવા મળી રહ્યા છે. રીયલ એસ્ટેટ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી. સંક્રમણની આશંકાને કારણે ‘વર્ક ફ્રોમ ...
અમદાવાદ તા.9અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં 132 ફૂટ રોડ પરના અખબારનગર અંડર પાસની દિવાલ સાથે ટકરાયેલી બસ કપાઈ જતા બે ફાડીયા થઈ ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ ગંભીર રી...
ગાંધીનગર,તા. 9મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે અમદાવાદ જિલ્લાની ખારીકટ પ્રભાવિત ગામો માટેની સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાનું ઇ-ખાતમુર્હુત કરાશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી દ્વારા કાલે તા. 10 ડીસ...
ગાંધીનગર : રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથ...
ગાંધીનગર તા.9આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલસ વચ્ચે વિડિઓ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે રાજ્યના ખરાબ થયેલ નેશનલ હાઇવેના...
ગાંધીનગર તા.9રાજ્યના શિક્ષકોના ગ્રેડ પે અને વણ ઉકેલાયેલા પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અને શિક્ષકો વચ્ચેની વાટાઘાટો બાદ પણ સકારાત્મક નિર્ણય નહીં આવતા ગઈકાલે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હત...