રાજકોટ તા.26 દેવગુરૂ બૃહસ્પતિ ગ્રહ આગામી તા.6 એપ્રિલથી પોતાની નીચ રાશી મકર છોડીને કુંભ રાશીમાં પ્રવેશ કરશે. આ રાશીમાં તા.13 સપ્ટેમ્બર સુધી રહ્યા બાદ વક્રી અવસ્થામાં પુન: મકર રાશીમાં પ્રવેશ કરી જશે.જયા...
રાજકોટ, તા. ર6સમગ્ર ભારતવર્ષના સંત-સતીજીઓમાં અગાધ અને અનુપમ જ્ઞાન સમૃધ્ધિ ધરાવતાં એવા પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણિ પૂજ્ય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની 5મી પુણ્યસ્મૃતિ અવસરે તા. 26 રાષ્ટ્રસંત પરમ ગુર...
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીશ્ર્વરજી મહારાજ પે્રરીત શ્રી કાલાવડ રોડ જૈન સંઘ સંચાલિત જય પારસધામ જિનાલયની આજે સવારે અનેરા ધર્મોલ્લાસ સાથે ર0મી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. સાધ્વીજી...
રાજકોટ તા.26અનેક-અનેક આત્માઓને સંસારસાગરથી ઉગારીને તિન્નાણં તારાયાણં બની રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિઘ્યે અઘ્યાત્મયોગીની બાપજી પૂજય શ્રી લલીતાબાઇ મહાસતીજીના સુશિષ્ય...
વેરાવળ તા.ર6નિરંકારી સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની છત્રછાયામાં મહારાષ્ટ્ર્નો 54 મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ આજે તા.26 અને આવતી કાલે તા.27, તથા તા.28 ના રોજ વર્ચ્ચુઅલ રૂપમા આયોજીત કરવામાં આવી રહ્...
ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ હેતુથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત વિજયભાઈ યાદવ માંગરોળ તરફથી માંગરોળ શ્રીરામ જન્મભૂમિ સમિતિના વિશ્વ હિંદુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભા...
ગોંડલ ખાતે અમૃતભાઇ વિરજીભાઇ ઠુંમર (રામોદ વાળા)ને ત્યાં પૃષ્ટિ માર્ગના આચાર્ય ગોકુલનાથજી મહારાજના સાંનિઘ્યમાં ઠાકોરજીના મનોરથ સાથે તેમને ત્યાં ગૌ પૂજન, ગીરીરાજપુજન, પ્રભુના પલના દર્શન, યમુનાજીના લોટીજી...
ધોરાજી, તા. ર6ધોરાજી ખાતે વિશ્ર્વકર્મા જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિશ્ર્વકર્માના જન્મ જયંતિ પ્રસંગે મચ્છુ કઠીયા લુહાર સમાજ તથા અન્ય સમાજ દ્વારા ખાસ પૂજા-અર્ચના અને મહાઆરતી યોજાયા હતા....
(પ્રકાશ દવે)કેશોદ તા.25જુનાગઢ ખાતે આગામી માર્ચ મહિનામાં દશ હજાર બહેનો ને રોજગારીઆપવાના કોલ સાથે દુર્ગા સેના આયોજીત ભવ્ય બ્રમ ચોયોસીમાં એક લાખ ઉપર ની જન મેદની ઉપસ્થિતરાજ્ય ભરમાંથી અને દેશ વિદેશ માંથી અ...
સમગ્ર સૃષ્ટિના સર્જક વિશ્વકર્મા પ્રભુજી છે. જેનો આરંભ કે અંત નથી અને જે અનાદિ છે તેવા વિશ્વકર્મા પ્રભુજીના નેત્રો સદાય દયાથી ભરેલા છે. વિશ્ર્વકર્મા પ્રભુજી ત્રણેય લોકનું સંચાલન કરે છે.વિશ્ર્વકર્મા પ્ર...
રાજકોટ તા. 24 : આવતીકાલ તા. 25 ના ગુરુવારે ગુરુ પુષ્યામૃત યોગ (મહાશુદ 13) છે. સાથે ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી પણ છે. કાલે ગુરુ પુષ્યામૃત યોગ સવારે 7-13 થી બપોરના 1.17 સુધી છે.ગુરુ પુષ્યામૃત યોગ...
રાજકોટ, તા. 23જયારે કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. ત્યારે મહા સુદ પુનમના પવિત્ર યોગ બને છે. આ વર્ષે તા.ર7મીના આ યોગ આવી રહ્યો છે. બ્રહ્મવૈવર્ત પુરા, પદ્મપુરા તથા નિર્ણય સિંધુમ...
રાજકોટ તા.22જૈન શાસનની ગરિમા જાળવતા જે તે સમયમાં શ્રીમદ બુઘ્ધિસાગર સૂરીજી મહારાજ સાહેબનું આ ધરતી પર અવતરણ થયું. વ્યસનમુકિત તેમનો આચાર સંદેશ હતો. અનેકાંતની અનુગુંજ એમનો વિચાર સંદેશ હતો. અનેકાંતની અનુગુ...
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્ય માટે જૈન વિઝન દ્વારા અખંડ નવકાર મહામંત્રના જાપ અંતર્ગત યુનિ. રોડ જૈન સંઘમાં આયોજન કરવામાં આવેલ. ગઇકાલે જૈન વિઝનના ક્ધવીનર મિલન કોઠારી તથા ધીરેન ભરવાડાના વ...
રાજકોટ, તા. રરસાણંદ-બાવળા રોડ પર આવેલ શ્રી મોડાસર જૈન તીર્થમાં શ્રી સુમતિનાથ પરમાત્મા મુળનાયક રૂપે બિરાજમાન છે. આવતીકાલ તા.ર3ના શ્રી મોડાસર જૈન તીર્થની રરમી સાલગીરા તથા મંજુલાબેન મનહરલાલ દોશી (લતીપુરવ...