મુંબઈ, તા.12ખેલાડીઓની ફિટનેસનું આકલન કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા શરૂ કરાયેલો ફિટનેસ ટેસ્ટ ચર્ચામાં આવી ગયો છે. બોર્ડના એક ટોચના સૂત્રની માનીએ તો 6 યુવા ખેલાડીઓ બીસીસીઆઈના ...
ચેન્નાઈ, તા.12ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલો ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો પ્રથમ ટેસ્ટ મેચ ખરાબ રીતે હાર્યા બાદ હતાશ થઈ ગયેલી ટીમ ઈન્ડિયા આવતીકાલથી ફરી એ જ ગ્રાઉન્ડ ઉપર નવા જોમ અને જુસ્સા સાથે મેદાને ઉત...
નવીદિલ્હી, તા.12ઈન્ડિયન પ્રિમીયર લીગના 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે યાદી જાહેર કરી દીધી છે. આ હરાજીમાં કુલ 292 ખેલાડીઓ સામેલ થશે. જો કે આઠ ટીમોને કુલ 61 ખેલાડીઓની ...
નવીદિલ્હી, તા.12ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશન દ્વારા 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરાઈ છે. સીનિયર પસંદગીકારો દ્વારા ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ટી...
રાજકોટ, તા. 11રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં ઓપન રાજકોટ બેડમિન્ટન સ્પર્ધાનો સમાપન સમારંભ થયેલ. આ સ્પર્ધા ચાર દિવસ સુધી ચાલી હતી અને તેમાં 37પ જેટલા સ્પર્ધક ભાઇ-બહે...
રાજકોટ, તા.1120 ફેબ્રુઆરીથી દેશના અલગ અલગ 6 સ્ટેડિયમ ઉપર શરૂ થઈ રહેલી ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હઝારે વન-ડે ટ્રોફી માટે ટીમ સૌરાષ્ટ્રની જાહેરાત કરવામાં આવી છે અને તેનું સુકાનપદ ટીમને ર...
નવીદિલ્હી, તા.11ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીના પ્રથમ બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે પરંતુ બે મેચ માટે ટીમની પસં...
નવીદિલ્હી, તા.11આઈપીએલ-2021 પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમનું નામ બદલાઈ શકે છે. અહેવાલો અનુસાર ટીમ માલિક પ્રિતી ઝીન્ટાની આ ટીમનો નામ સાથે લોગો પણ બદલાઈ જશે. જો કે હજુ આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ...
નવીદિલ્હી, તા.11ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણી બાદ પાંચ મેચની ટી-20 ઈન્ટરનેશનલ અને ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી રમાશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છી રહ્યું છે કે...
મુંબઈ, તા.11ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બાકી રહેલા ત્રણેય ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હોવા...
રાજકોટ, તા.20રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાઈ રહેલી રિલાયન્સ જી-1 અન્ડર-23 વન-ડે ટૂર્નામેન્ટના સેમિફાઈનલ મુકાબલામાં બરોડાને 7 વિકેટે હરાવીને સૌરાષ્ટ્રે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવ...
મુંબઈ, તા.10ટીમ ઈન્ડિયાના બેટસમેન શ્રેયસ અય્યરને 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ખભાની ઈજાને કારણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી શક્યો નહોતો...
નવીદિલ્હી, તા.10સંન્યાસ લીધા બાદ રોચક ટવીટ કરીને ચર્ચામાં રહેવા માટે જાણીતા બની ગયેલા ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના સચિવ મહિમ વર્મા અને મુખ્ય પસંદગીકાર રિઝવાન શમશાદ સાથ...
મુંબઈ, તા.10ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરની સાથે વીરેન્દ્ર સેહવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડસ જેવા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ફરી એક વખત મેદાન ઉપર જોવા મળવાના છે. આ વર્ષે ફરી અનએ...
નવીદિલ્હી, તા.10ચીની મોબાઈલ નિર્માતા કંપની વીવો ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)માં પોતાના ટાઈટલ સ્પોન્સરના અધિકારને ટ્રાન્સફર કરે તેવી સંભાવના છે અને આ અધિકાર ડ્રીમ-11 અથવા અનએકેડેમીને મળે તેવી શક્યતાઓ ...