નવીદિલ્હી, તા.17સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટસમેન ફાફ ડુ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો છે. 36 વર્ષીય આ બેટસમેને આજે અચાનક આ અંગેની જાહેરાત કરી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડુ પ્લે...
અમદાવાદ, તા.17ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજા ટેસ્ટ મેચમાં ભારતની શાનદાર જીત બાદ ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ગુલાબી બોલથી ચેન્નાઈમાં પ્રેક્ટિસ કરી હતી. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 24 ફ...
ચેન્નાઈ, તા.17ચેન્નાઈમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 317 રને કચડીને શ્રેણીને તો 1-1થી બરાબર કરી લીધી છે પરંતુ હવે કેપ્ટન વિરાટ કોહલી ઉપર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કોહલી ઉપર એક મ...
નવીદિલ્હી, તા.17ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલની 14મી સીઝન માટે આમ તો 292 ખેલાડીઓની કિસ્મત 8 ફ્રેન્ચાઈઝીઓના હાથમાં છે પરંતુ અમુક એવા ખેલાડીઓ પણ છે જેમની કિસ્મત પર લાગેલું લોકડાઉન કદાચ કાલે ખૂલી ા...
રાજકોટ, તા.16ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની 14મી સીઝન માટે 18 ફેબ્રુઆરીને ગુરૂવારે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આ માટે ટૂર્નામેન્ટમાં રમનારી આઠ ટીમોએ એક-એકથી ચડિયાતા ખેલાડીઓને પોતાની ટીમમ...
ટીમ ઈન્ડિયાએ બીજા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું છે. કોહલીની આગેવાનીમાં આ ભારતની 34મી જીત છે તો 14માં ટીમે હાર જોવી પડી છે. અત્યાર સુધી 58 મેચમાં કોહલીએ ટીમની કમાન સંભાળી છે એટલે કે તેની કે...
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની કમર તોડી નાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલે ડેબ્યુ ટેસ્ટમાં જ પાંચ વિકેટ ખેડવી છે. આ સાથે જ તે ટેસ્ટ ડેબ્યુમાં પાંચ વિકેટ લેનારો બીજો લેફ્ટ આર્મ સ્પીન...
ચેન્નાઈની ચેપોક સ્ટેડિયમની ટર્નિંગ વિકેટનો ભારતીય સ્પીનરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને 20માંથી 17 વિકેટ સ્પીનરોના નામે રહી હતી. ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં 134 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં ભા...
ચેન્નાઈ, તા.16ભારતે ચેન્નાઈમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રને હરાવીને ચાર મેચની શ્રેણી 1-1થી સરભર કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે ચેન્નાઈમાં રમાયેલા આ ટ...
નવીદિલ્હી, તા.16ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગૂલીનું સ્વાસ્થ્ય હવે સુધારા ઉપર છે અને તેમણે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ગાંગૂલીની બે વખત એન્જીયોપ્લાસ્ટિ પણ થઈ ચૂકી છે. દરમિયાન તેમ...
ચેન્નાઈ, તા.16ભારતીય ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણી પૈકીનો ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલો પ્રથમ મેચ હાર્યા બાદ એ જ ગ્રાઉન્ડ ઉપર બીજો ટેસ્ટ મેચ જીતીને હારનો બદલો વાળી લીધો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ઈ...
નવીદિલ્હી, તા.16ભારતીય ક્રિકેટ ટીમના સૌથી વિશ્ર્વાસપાત્ર ક્રિકેટર પૈકીના એક એવા કે.એલ.રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની ટી-20 રેન્કીંગમાં બેટસમેનોની યાદીમાં એક સ્થાન ઉપર આવીને બીજો ક્રમ મે...
ચેન્નાઈ, તા.16ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચને જીતવા માટે ટીમ ઈન્ડિયાને હવે 6 વિકેટની જરૂર છે તો ઈંગ્લેન્ડને આ મેચની જીત આડે હજુ 393 રનનું છેટું છે જે બનાવવ...
નવીદિલ્હી, તા.16ટીમ ઈન્ડિયાના બોલરો અત્યારે ઈંગ્લેન્ડ સામે સાતત્યપૂર્વકનું પ્રદર્શન કરી રહ્યા છે. બે ટેસ્ટમાં પોતાના બે મુખ્ય બોલરો મોહમ્મદ શામી અને રવીન્દ્ર જાડેજા વગર જ મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાને અ...
નવીદિલ્હી, તા.16ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથે સિડનીના નોર્થ સિડની ઓવલ ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો. તેણે ઓસ્ટ્રેલિયા ડોમેસ્ટિક વન-ડે કપ-2021ના પહેલાં મેચમાં ન...