રાજકોટઃરાજ્ય સરકારે આ વર્ષમાં 100 જેટલી ટી.પી ને મંજૂરી આપીને સતત ત્રીજા વર્ષે પણ મંજૂરીની સદી પાર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ 2018 અને 2019ના વર્ષોમાં સતત 100 - 100 ટી.પી ની મંજૂરીઓની સિદ્ધ...
રાજકોટઃમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તા. ૨૧ ડિસેમ્બર સોમવારે બપોરે ૧૨.૩૦ કલાકે AIIMS રાજકોટ ખાતે એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઈ-શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે નવી દિ...
ગાંધીનગર: કોરોના કાળમાં જોખમ વચ્ચે કામ કરતા ઇન્ટર્ન તબીબો ઓછા વેતનને લઈ હળતાલ પર હતા. નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ત્રણેક દિવસ પહેલા આ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. ત્યારે સરકાર તરફે નીતિન પટેલે વે...
ગાંધીનગર:રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ઇન્ટર્ન ડોક્ટરો ઓછું વેતન આપવામાં આવતુ હોવાના પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા જેના પગલે સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જોકે, નાયબ મુખ્યમંત્રી સાથેની ...
ગાંધીનગર:વાહનનું લર્નિંગ લાયસન્સ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. શિખાઉ લાયસન્સની મુદત પૂર્ણ થયા બાદ પુન:શિખાઉ લાયસન્સ મેળવવા હવે કચેરીના ધક્કા નહિ ખાવા પડશે નહિ. હવે ઓનલાઇન પ્રક્રિયા કરી શકાશે. સર...
રાજકોટ,તા. 16રાજકોટ મહાપાલિકામાં 5 વર્ષની વર્તમાન ટર્મ પૂરી થતાં કામગીરીની દ્રષ્ટિએ ટોચના પદાધિકારીઓમાં સ્થાન મેળવનાર આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની આરોગ્ય તથા અગાઉ સમાજ કલ્યાણ ચેરમેન તરીકેની કામગીર...
ગાંધીનગર:ગુજરાતમાં નવા ફાયર NOC પણ હવે ઓનલાઇન મળશે. લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહત્વના નિર્ણયો લીધા છે. જે મુજબ ફાયર સેફટી NOC રિન્યુઅલ – ઓનલાઇન પેમે...
રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે નિમાયેલા તપાસ પંચના વડા બદલાયા છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ ડી.એ.મહેતાનું પંચ હવે આ મામલે તપાસ કરશે.ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જા...
નવી દિલ્હી:જીએસટી રિટર્ન ફાઈલ ન કરનાર 5.43 લાખ ફર્મ્સના જીએસટી રજિસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે. આવા જીએસટીધારકો સામે નાણાં મંત્રાલયનો રેવન્યૂ ડિપાર્ટમેન્ટ કડક પગલાં લેવાના મૂડમાં છે.એક રિપોર્ટ મુજબ, જીએસટી...