પ્યારા મિત્રો, તમે અે વાત તો જરૂર સાંભળી જ હશે કે હાથી અાટલું વિશાળકાય પ્રાણી હોવા છતાં પણ સમૂહમાં રહે છે. કયારેય અેકલો નથી હોતો અને સિંહ કયારેય સમૂહમાં નથી હોતો. વનરાજ અેકલો જ ઘૂમે છે કારણ કે અે જાણે...
માનવ-જીવનની સફળતાનો આધા૨ છે, સ્વ-પિ૨વર્તન પ૨ંતુ સ્વ-પિ૨વર્તન માટે વિધ્નરૂપ તત્વો આપસી દુવ્યવહા૨, અપમાન, ચાલાકી, ધોખો, અત્યાચા૨, અનાચા૨, કડવે વચન. જેને માનવ ભુલી શક્તો નથી. વાતોરૂપી ખીલા સાથે. મનુષ્ય-મ...
૨ાજકોટ તા.૧૬સદ૨ સ્થા. જૈન સંઘ- સદ૨ ઉપાશ્રયે બિ૨ાજમાન સંપ્રદાય વિ૨ષ્ઠા પૂ. ગુલાબબાઈ મ઼ની ૭૨મી દીક્ષ્ાા જયંતી તથા પૂ. કુંદનબાઈ મ઼ની ૪૭મી દીક્ષ્ાા જયંતી નિમિત્તે તા.૧૭ના ૨વિવા૨ે ધાર્મિક કાર્યક્રમનું આયોજ...
૨ાજકોટ તા. ૧૬અમદાવાદ ૨ેવતીનગ૨ જૈન સંઘ, વાસણામાં મ઼સુ.૩, શુક્રવા૨ તા. ૮ ના પ૨મ પૂજ્ય આચાર્ય શ્રીવાત્સલ્યદીપસૂ૨ીશ્ર્વ૨જી.મો પ૦મો દીક્ષ્ાા દીવસ ભવ્ય ૨ીતે ઉજવાયો. આ પ્રસંગે તેઓશ્રી લિખિત ૨શિયન પૂસ્તક તથા ...
રાજકોટ તા.16 જૈન ક્રાંતિકારી સંત પૂ. જે.પી. ગુરૂજીના પાવન સાંનિધ્યમાં શ્રી શંખેશ્ર્વર મહાતીર્થમાં 1008 શિલા સ્થાપનનું વિરાટ આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત કાર્યક્રમ અંતર્ગત ગઈકાલ તા.15ના સાંજે શિલાવંદન...
સંર્ક્તિન મંદિ૨ે શહીદોને શ્રધ્ધાંજલિ કાર્યક્રમપ્રેમભિક્ષ્ાુ માર્ગ, કાલાવડ ૨ોડ ખાતે આવેલ શ્રી સંર્ક્તિન મંદિ૨ે પ્રેમપિ૨વા૨ ા૨ા કાશ્મી૨ના પુલામાં ખાતે શહીદ થયેલા આપણા જવાનોને શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્ર...
સંગ અેટલે સાથ, અા સંસાર અેક સંંુદર મુસાફરખાનું છે. અાપણે બધા અા યાત્રાના મુસાફરો છીઅે, માટે જ કહેવામાં અાવ્યુ છે ‘‘અેકલા જ અાવ્યા અને અેકલા જ જવાનું છે’ પરંતુ અા મુસાફરીમાં જાે કોઈ સ...
૨ાજકોટ, તા. ૧પ૨ાજકોટ-અમદાવાદ હાઈવે પ૨, બાવળા નજીક આવેલ શ્રી સાવત્થી તીર્થધામની ૩૦મી સાલગી૨ીની ઉજવણી આવતીકાલ તા. ૧૬મીના શનિવા૨ે પ૨મ વંદનીય પૂ. આ. ભ. શ્રી જિનચંસૂ૨ીશ્ર્વ૨જી મ઼, આ. શ્રી શ૨દચંસૂ૨ીજી મ઼ તથ...
૨ાજકોટ, તા. ૧પજૈનોનું પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં અસામાજિક તત્વોનો ૨ંજાડ, ડોળીવાળાઓની જોહુકમી, ૨ીક્ષ્ાાના પ્રશ્ર્નો અંગે જૈનાચાર્ય શ્રી વિમલસાગ૨સૂ૨ીજી મહા૨ાજના માર્ગદર્શન હેઠળ, મિશન પાલીતાણા અહિંસક આ...
અેકવાર અેક માણસ ગરીબીને કારણે જીવનથી અકળાઈ ગયો. અેને જીવન અભિશાપ લાગવા માંડયંુ અને જીવન ખતમ કરી નાખવાના વિચાર અેને અાવવા લાગ્યા. દિવસ રાત અે ભગવાનને મહેણાં મારતો રહયો કે ભગવાને અેને કશુ અાપ્યુ નહિ. દુ...
૨ાજકોટ : શ્રી પતિત પાવન ભગવાનશ્રી ફક્ત દુધનો જ પ્રસાદ લેતા હોય એ માટે તમામ ગુરૂભક્તો તથા ધર્મપ્રેમીભાઈ-બહેનોને દુધની મહાપ્રસાદી રૂપી બાસુંદી આપવામાં આવી હતી, આ દુધની પ્રસાદીમાં ૨પ૦૦ લીટ૨ દુધ સ્વ. ગીતા...
જૈન તપસ્વી, તત્વજ્ઞાની ગુરૂદેવ શ્રીનમ્રમુની મહારાજની આજે સવારે જામનગરમાં પધરામણી થઇ હતી. વિહાર કરતા-કરતા તેઓએ આજે સવારે 6:30 કલાકે રાજકોટ રોડ ઉપર ત્રણ દરવાજા ખાતેથી શહેરમાં પ્રવેશ કર્યો હતો. શહેરના સ્...
ભાન ભૂલીને રઝળી રહેલાં અનેક અનેક ભવ્ય જીવોને સંસારનું એટેચમેન્ટ છોડાવી આત્મભાનનું કલ્યાણ કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રાજકોટ નગરથી વિહાર કરીને જામનગરના શ્રી પારસધામ સંઘમાં ...
સત્ય અને અસત્ય, પાપ અને પુણ્ય, વિધિ અને નિષેધ, ન્યાય અને અન્યાય, કમૅ અને વિકમૅ, ધમૅ અને અધમૅ, કતૅવ્ય અને અકતૅવ્ય, સાચું અને ખોટું, સારૂ અને ખરાબ નિશ્ચયાત્મક અને સ્થાયી બોધનું નામ છેરુસદવિવેક, સદવિવેક ...
૨ાજકોટ, તા. ૧૩પાલીતાણામાં ગઈ તા. ૧૦ના આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂ૨ીશ્ર્વ૨જી મ઼ની પાવન નિશ્રામાં મુમુક્ષ્ાુ નિક્તિાબેને પ્રવ્રજયા ગ્રહણ ક૨ી અને નુતનદીક્ષ્ાીતનું નામ પૂ. સા. શ્રી શ્રધ્ધા૨તિશ્રીજી મ઼ જાહ...